GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગાંધીજીએ ક્યા સર્જકને 'રાષ્ટ્રીય શાયર’ કહ્યા હતા ?

દુલા ભાયા કાગ
ઝવેરચંદ મેઘાણી
રામનારાયણ પાઠક
ભીખુદાન ગઢવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
કોસ્ફેટ કલ્ચર જૈવિક ખાતર શું કામ કરે છે ?

અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે.
જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે.
જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે.
દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
નીચેનામાં કઈ સંધિ યોગ્ય રીતે જોડાયેલી છે ?

પ્રત્યેક = પ્રત્ય + એક
ઈત્યાદિ = ઈત્ય્ + આદિ
પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ
પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગુજરાતમાં આદિવાસીઓમાં સામાજિક જાગૃતતા લાવવાનું કાર્ય કોણે કર્યું ?

અમૃતલાલ ઠક્કરે
ઈન્દુલાલ યાજ્ઞિકે
રસિકલાલ પરીખે
રતુભાઈ અદાણીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
'તેલ જોવું ને તેલની ધાર જોવી.' - કહેવતનો અર્થ શોધો.

ખાનગી વાત જાહેર ન કરવી.
કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું
ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય.
આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP