GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગાંધીજીએ ક્યા સર્જકને 'રાષ્ટ્રીય શાયર’ કહ્યા હતા ?

રામનારાયણ પાઠક
ઝવેરચંદ મેઘાણી
ભીખુદાન ગઢવી
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
કોસ્ફેટ કલ્ચર જૈવિક ખાતર શું કામ કરે છે ?

જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે.
દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે.
જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે.
અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
પાનની ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય અને નાના પાનની વૃદ્ધિ અટકવી તે ક્યા પોષક તત્વની ખામી દર્શાવે છે ?

મૅગ્નેશિયમ
લોહ
કૅલ્શિયમ
બોરોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP