GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગુજરાતમાં આદિવાસીઓમાં સામાજિક જાગૃતતા લાવવાનું કાર્ય કોણે કર્યું ?

અમૃતલાલ ઠક્કરે
રતુભાઈ અદાણીએ
રસિકલાલ પરીખે
ઈન્દુલાલ યાજ્ઞિકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ?

રવિશંકર મહારાજ
રવીન્દ્રનાથ ટાગોર
કાકા કાલેલકર
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP