GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે

ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે.
અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર
પિયત નિયંત્રિત કરી શકાય છે.
રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
જમીન ધારકતા ઉપરથી સામાન્ય રીતે સીમાંત ખેડૂતો કયા કહેવાય ?

2 એકર કરતાં ઓછી જમીન
1 હેકટર કરતાં ઓછી જમીન
1 એકર કરતાં ઓછી જમીન
2 હેક્ટર કરતાં ઓછી જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP