GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે

પિયત નિયંત્રિત કરી શકાય છે.
ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે.
અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર
રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
પાનની ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય અને નાના પાનની વૃદ્ધિ અટકવી તે ક્યા પોષક તત્વની ખામી દર્શાવે છે ?

કૅલ્શિયમ
બોરોન
લોહ
મૅગ્નેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP