GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે

રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે.
ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે.
પિયત નિયંત્રિત કરી શકાય છે.
અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગાંધીજીએ ક્યા સર્જકને 'રાષ્ટ્રીય શાયર’ કહ્યા હતા ?

રામનારાયણ પાઠક
ભીખુદાન ગઢવી
દુલા ભાયા કાગ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP