GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે

પિયત નિયંત્રિત કરી શકાય છે.
અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર
રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે.
ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ?

કાકા કાલેલકર
રવિશંકર મહારાજ
રવીન્દ્રનાથ ટાગોર
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગાંધીજી દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટીનું નામ શું છે ?

ગૂજરાત વિદ્યાપીઠ
ગુજરાત યુનિવર્સિટી
શાંતિ નિકેતન
ગાંધી વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP