GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ભારતમાં બેરોજગારીનું પ્રમાણ શોધવા માટે કેન્દ્ર સરકારનું કયું ખાતું કામગીરી કરે છે ?

માનવ સંસાધન વિકાસ ખાતું
ઉઘોગખાતું
શ્રમ અને રોજગાર ખાતું
વિજ્ઞાન અને ટૅકનૉલૉજી ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

વાંસદા રાષ્ટ્રીય ઉધાન - નવસારી
કાળિયાર રાષ્ટ્રીય ઉધાન - પોરબંદર
દરિયાઈ રાષ્ટ્રીય ઉધાન - કચ્છનો અખાત, જામનગર
ગીર રાષ્ટ્રીય ઉધાન - જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP