સામાન્ય જ્ઞાન (GK)
નેશનલ બાયોડાઈવર્સિટી ઓથોરિટીનું વડુમથક કયા આવેલું છે ?

નવી દિલ્હી
મુંબઈ
દહેરાદૂન
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હર બિલાસ શારદા એક કાયદાના (જે શારદા એક્ટ તરીકે ઓળખાય છે) ઘડવૈયા હતા. તે કાયદો કયો હતો ?

હિંદુ સ્ત્રી વારસાધારો
બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929
હિન્દુ સિવિલ મેરેજ એક્ટ
વિધવા પુન:લગ્ન કાયદો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.

રાજ્ય વહીવટ
વ્યાકરણ
જ્યોતિષ
આયુર્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP