બાયોલોજી (Biology) જો પ્રાણીના શરીરને ત્રિજ્યાવર્તી દિશામાં એક કરતાં વધારે સરખા ભાગોમાં વિભાજિત કરવામાં આવે તો, તેને શું કહે છે ? અરીય સમમિતિ અસમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ એક પણ નહિ અરીય સમમિતિ અસમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેકિટીન તબક્કા દરમિયાન___ વ્યતીકરણથી જનીનોની અદલાબદલી થાય. આપેલ તમામ પુનઃ સંયોજીત ગંઠીકા દૃશ્યમાન થાય. રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજાની ફરતે વીંટળાયેલી હોય છે. વ્યતીકરણથી જનીનોની અદલાબદલી થાય. આપેલ તમામ પુનઃ સંયોજીત ગંઠીકા દૃશ્યમાન થાય. રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજાની ફરતે વીંટળાયેલી હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણમાં કેટલા વિભાજન થાય છે ? 4 2 1 3 4 2 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આયર્નયુક્ત સંયોજનનું સાચું જૂથ કયું છે ? મિથિયોનીન, હિમોગ્લોબીન, માયોગ્લોબીન માયોગ્લોબીન, સાયટોક્રોમ, હિમોગ્લોબીન હિમોગ્લોબીન, બાયોટીન, સાયટોક્રોમ સિસ્ટીન, હિમોગ્લોબીન, ટાયરોસીનેઝ મિથિયોનીન, હિમોગ્લોબીન, માયોગ્લોબીન માયોગ્લોબીન, સાયટોક્રોમ, હિમોગ્લોબીન હિમોગ્લોબીન, બાયોટીન, સાયટોક્રોમ સિસ્ટીન, હિમોગ્લોબીન, ટાયરોસીનેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આંતરવસ્થા માટે અસત્યવિધાન જણાવો. તારાકેન્દ્ર બેવડાય. DNA સ્વયંજનન પામે. કોષનું કદ મોટું થાય. કોષકેન્દ્ર વિભાજન પામે. તારાકેન્દ્ર બેવડાય. DNA સ્વયંજનન પામે. કોષનું કદ મોટું થાય. કોષકેન્દ્ર વિભાજન પામે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લીલી વનસ્પતિમાં જોવા મળતી અદ્રાવ્ય પોલિસેકેરાઈડ કઈ છે ? સુકોઝ રેફીનોઝ સ્ટાર્ચ ગ્લાયકોજન સુકોઝ રેફીનોઝ સ્ટાર્ચ ગ્લાયકોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP