સામાન્ય જ્ઞાન (GK)
ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ્ બંકિમચંદ્ર ચેટરજીએ મૂળ કઈ ભાષામાં લખ્યું હતું ?

સંસ્કૃત
અંગ્રેજી
પાલી
બંગાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ મૂર્તિકલામાં લીલા સ્તરીય પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે ?

ગાંધાર મૂર્તિકલા
મરઈત મૂર્તિકલા
મથુરા મૂર્તિકલા
મૌર્ય મૂર્તિકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ?

મહાવીર સ્વામી
નેમિનાથ
પાર્શ્વનાથ
ઋષભદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP