સામાન્ય જ્ઞાન (GK)
ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?

જે. બી. કૃપલાણી
અબુલ કલામ આઝાદ
મહાત્મા ગાંધી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ?

મૃણાલ સેન
સતીશ ગુજરાલ
એમ.એફ. હુસેન
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?

રાજઘાટ
શાંતિવન
શક્તિસ્થલ
અભયઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP