સામાન્ય જ્ઞાન (GK)
ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?

અબુલ કલામ આઝાદ
જે. બી. કૃપલાણી
મહાત્મા ગાંધી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સામાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ?

સારા માર્ગો
વિશાળ દરિયાકિનારો
ગૌહત્યા સંબંધી
દારૂબંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

સીસું, જસત અને તાંબુ - દાંતા તાલુકો
કેલ્સાઈટ - કલ્યાણપુર તાલુકો
ગ્રેસાઈટ - જાબુઘોડા તાલુકો
ડોલોમાઈડ - તળાજા તાલુકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અનુ.જાતિ / અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ભારતના કયા રાજ્યને બાકાત કરે છે ?

મહારાષ્ટ્ર
ગુજરાત
મધ્ય પ્રદેશ
જમ્મુ અને કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અમેરિકાનું પ્રખ્યાત TIME મેગેઝીન દર વર્ષે એકાદ જાણીતી હસ્તીને તેના મુખપૃષ્ઠ પર Man/Person of the year તરીકે ચમકાવે છે. ગાંધીજીને કયા વર્ષમાં સ્થાન આપવામાં આવેલું હતું ?

ઈ.સ. 1947
ઈ.સ. 1930
ઈ.સ. 1928
ઈ.સ. 1935

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP