GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નાણાંપંચની રચના શા માટે કરવામાં આવે છે ?

નાણાં ખરડાને પસાર કરવા માટે
નાણાં ખરડાને મંજૂર કરવા માટે
કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે
બજેટ બનાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
છંદ ઓળખાવો : દૈવી વૈમાનિકોના વિરતિભવન શો, સિદ્ધ શૈલેશ ઊભો !

શાર્દૂલવિક્રીડિત
મંદાક્રાન્તા
શિખરિણી
સ્ત્રગ્ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
અસીમ રાંદેરીનું નામ શું છે ?

સૈયદ અમીર હસન
સૈયદ અબ્દુલ વહીદ
અલીખાન ઉસમાનખાન બલૂચ
મહમુદમિયાં મહમદ ઈમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP