GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નાણાંપંચની રચના શા માટે કરવામાં આવે છે ?

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે
નાણાં ખરડાને મંજૂર કરવા માટે
બજેટ બનાવવા માટે
નાણાં ખરડાને પસાર કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ભારત સરકારના રાષ્ટ્રીય કાર્યક્રમ ઉન્નત જ્યોતિ દ્વારા કિફાયતી LED યોજનાનું નામ શું છે ?

જ્યોતિ યોજના
જન ધન યોજના
પ્રકાશપુંજ યોજના
ઉજાલા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ?

સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
વિક્રમ સારાભાઈ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP