સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ?

રાજેન્દ્ર પ્રસાદ
આચાર્ય જે.બી કૃપલાણી
રામમનોહર લોહિયા
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે.

પનાલાલ પટેલ
દર્શક
રાજેન્દ્ર શાહ
નારાયણ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
1971 મિત્રતા અને સહકારની વીસ વર્ષની સંધિ કોની વચ્ચે હતી ?

ભારત - સોવિયત યુનિયન
ભારત - યુ.એસ.એ.
ભારત - ઈઝરાયલ
ભારત - ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હ્રદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યુ હતું ?

એલેકઝાંડર ફલેમિંગ
ક્રીશ્ચન બર્નાડ
રોબર્ટ વેલનબર્ગ
માર્ટીન કલાઇવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP