સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ?

રામમનોહર લોહિયા
જયપ્રકાશ નારાયણ
રાજેન્દ્ર પ્રસાદ
આચાર્ય જે.બી કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પરબ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

ગુજરાત સાહિત્ય સભા
ગુજરાતી સાહિત્ય અકાદમી
ગુજરાત વિદ્યા સભા
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ?

સ્વ. મૂળશંકર ભટ્ટ
સ્વ. હરભાઇ ત્રિવેદી
સ્વ. નાનાભાઇ ભટ્ટ
સ્વ. ગીજુભાઇ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP