સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ? રામમનોહર લોહિયા જયપ્રકાશ નારાયણ રાજેન્દ્ર પ્રસાદ આચાર્ય જે.બી કૃપલાણી રામમનોહર લોહિયા જયપ્રકાશ નારાયણ રાજેન્દ્ર પ્રસાદ આચાર્ય જે.બી કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જનનીની જોડ સખી નહી જડે રે લોલ આ પંકિત કોની રચેલી છે ? મેઘાણી બોટાદકર કલાપી પ્રેમાનંદ મેઘાણી બોટાદકર કલાપી પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પરબ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ? ગુજરાત સાહિત્ય સભા ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યા સભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય સભા ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યા સભા ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ? સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. ગીજુભાઇ બધેકા સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. ગીજુભાઇ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમમાં તાજના સાક્ષીની જોગવાઇ કરવામાં આવી છે ? 306 309 305 300 306 309 305 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મધ્યકાલીન સાહિત્યના સર્જક ___ નથી. રવિ સાહેબ કેવળપુરી દલપતરામ દયારામ રવિ સાહેબ કેવળપુરી દલપતરામ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP