સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ?

રાજેન્દ્ર પ્રસાદ
રામમનોહર લોહિયા
આચાર્ય જે.બી કૃપલાણી
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે ?

પોલિયો
ટાઇફોઈડ અને કોલેરા
હિપેટાઈટિસ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વોલમાર્ટ શું છે ?

ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિ
ફર્નિચરની દુકાન
એક વિશાળ સ્ટોર
જાણીતા બિલ્ડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP