સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ?
સામાન્ય જ્ઞાન (GK)
ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?
1. જયંત પાઠક
2. દલપતરામ
3. ઉસનસ્
4. નર્મદ
સામાન્ય જ્ઞાન (GK)
પ્રભાચંદ્રસૂરિ એ કયા ગ્રંથમાં વ્રજસ્વામીથી લઈને હેમચંદ્રસૂરિ સુધીના અનેક પ્રભાવક આચાર્યોના ચરિત નું આલેખન કર્યું હતું ?
સામાન્ય જ્ઞાન (GK)
2022 સુધીમાં વિશ્વનો સૌથી મોટો કાચા તેલનો ઉત્પાદક દેશ ક્યો છે ?
સામાન્ય જ્ઞાન (GK)
મહિલાઓના કલ્યાણ માટે કાર્યરત સંસ્થાનું સંક્ષિપ્ત નામ નીચેનામાંથી કયું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત રાજ્યની સ્થાપના કયા વર્ષમાં થઈ ?