સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ? આચાર્ય જે.બી કૃપલાણી રાજેન્દ્ર પ્રસાદ જયપ્રકાશ નારાયણ રામમનોહર લોહિયા આચાર્ય જે.બી કૃપલાણી રાજેન્દ્ર પ્રસાદ જયપ્રકાશ નારાયણ રામમનોહર લોહિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજયસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે ? લોકસભાના સ્પીકર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રાધન લોકસભાના સ્પીકર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રાધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું ? ચકલી મોર કબુતર હંસ ચકલી મોર કબુતર હંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી. જવાહરલાલ નહેરુ સરદાર પટેલ રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ જવાહરલાલ નહેરુ સરદાર પટેલ રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોઇ વ્યકિતની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ? 24 કલાક 18 કલાક 48 કલાક 28 કલાક 24 કલાક 18 કલાક 48 કલાક 28 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ? શક્તિસ્થલ શાંતિવન રાજઘાટ અભયઘાટ શક્તિસ્થલ શાંતિવન રાજઘાટ અભયઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP