ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર ___ બંદરે જ લાંગરી શકાય છે. માર્માગોવા મુંદ્રા કોચી મુંબઈ માર્માગોવા મુંદ્રા કોચી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? શ્યામજીકૃષ્ણ વર્માએ ચંદ્રશેખર આઝાદે વિનાયક સાવરકરે ભગતસિંહે શ્યામજીકૃષ્ણ વર્માએ ચંદ્રશેખર આઝાદે વિનાયક સાવરકરે ભગતસિંહે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઓગસ્ટ - 1947 માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? ચર્ચિલ એટલી રૂઝવેલ્ટ માઉન્ટબેટન ચર્ચિલ એટલી રૂઝવેલ્ટ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? હંટર કમિશન ડાયર કમિશન રોલેટ કમિશન વાયલી કમિશન હંટર કમિશન ડાયર કમિશન રોલેટ કમિશન વાયલી કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ? પ્લાસીનું યુદ્ધ પ્રથમ કર્ણાટક વિગ્રહ તૃતીય કર્ણાટક વિગ્રહ બકસરનું યુદ્ધ પ્લાસીનું યુદ્ધ પ્રથમ કર્ણાટક વિગ્રહ તૃતીય કર્ણાટક વિગ્રહ બકસરનું યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી’ તથા ‘ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? શ્યામજી કૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય શ્યામજી કૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP