ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ?

ઈ.સ. 1895
ઈ.સ. 1911
ઈ.સ. 1915
ઈ.સ. 1901

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'રાશ્ત ગોફ્તર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું ?

દાદાભાઈ નવરોજી
ભીખાઈજી કામા
બહેરામજી મલબારી
કે. આર. કામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.
સંત
a) રામાનુજ
b) ચૈતન્ય
c) શંકરા
d) કબીર
ફિલસૂફી
1) અદ્વૈત્ય ફિલસૂફી
2) નિર્ગુણ ભક્તિ
3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી
4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

a-3, b-2, c-1, d-4
a-1, b-4, c-3, d-2
a-2, b-1, c-4, d-3
a-3, b-4, c-1, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ?

દાદાભાઈ નવરોજી
લાલા લજપતરાય
સુરેન્દ્રનાથ બેનરજી
શ્યામજીકૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP