GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
‘દર્શક' ની કઇ કૃતિને ભારતીય જ્ઞાનપીઠની મૂર્તિદેવી પુરસ્કાર એનાયત થયો છે ?

'દીપનિર્વાણ'
'સોક્રેટીસ'
'કુરૂક્ષેત્ર'
'ઝેર તો પીધાં છે જાણી જાણી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
અન્નપ્રાશન દિવસનું આયોજન ક્યારે કરવામાં આવે છે ?

દર માસના ચોથા સોમવારે
દર માસના બીજા ગુરૂવારે
દર માસના ચોથા શુક્રવારે
દર માસના બીજા શુક્રવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP