Talati Practice MCQ Part - 3
‘દહેગામ’ કયા જિલ્લામાં આવેલ છે ?

ગાંધીનગર
સુરેન્દ્રનગર
અમદાવાદ
બોટાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ?

જવાહરલાલ નહેરુ
ડો. બી. આર. આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કૃતિ ગુણવંત આચાર્યની છે ?

બધા સાચા
અખોવન
આપઘાત
અલ્લાબેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP