Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી ક્યા યંત્રની શોધ વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ?

થર્મોમીટર
કેસ્ક્રોગ્રાફ
એરોપ્લેન
ટ્રાન્સફોર્મર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘માણભટ્ટ’ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે ?

કે.ત્રિપાઠી
શામળ શેઠ
નર્મદ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા વર્ષથી શરુ કરવામાં આવી ?

ઈ.સ. 1947
ઈ.સ. 1956
ઈ.સ. 1951
ઈ.સ. 1961

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘એક પ્રહર’ એટલે કેટલા કલાકનો સમય ?

ત્રણ કલાક
આઠ કલાક
ચાર કલાક
ચોવીસ કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP