Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
શુભાંગી કરતાં વૈષ્ણવી 3 વર્ષ નાની છે, જો બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય છે. આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી કયું ?

y + 3 = 27
2y - 3 = 27
2y + 3 = 27
y - 3 = 27

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ર.વ. દેસાઈ
કનૈયાલાલ મુનશી
નંદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
પાણી શેનું બનેલું છે ?

હાઈડ્રોજન - ઑક્સિજન
પોટાશ - હાઈડ્રોજન
હાઇડ્રોજન - ગંધક
ઓક્સિજન - થોરીયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP