Talati Practice MCQ Part - 2
ચક્રવૃદ્ધિ વ્યાજ પર રોકેલ એક રકમ 3 વર્ષમાં 800 રૂ. અને ચાર વર્ષમાં 840 રૂ. થાય છે, તો વ્યાજનો દર પ્રતિવર્ષ શોધો.

5%
10%
3%
4%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમૂદ્રપૂજા કયા વંશના શાસકો દ્વારા પ્રચલિત કરવામાં આવી હતી ?

ચોલ વંશ
ચેર વંશ
પાંડ્ય વંશ
ચાલુક્ય વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘આંધળાનું ગાડુ’ કોની કૃતિ છે ?

ઉમાશંકર જોષી
કાકા કાલેલકર
ચિનુ મોદી
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP