Talati Practice MCQ Part - 2
ચક્રવૃદ્ધિ વ્યાજ પર રોકેલ એક રકમ 3 વર્ષમાં 800 રૂ. અને ચાર વર્ષમાં 840 રૂ. થાય છે, તો વ્યાજનો દર પ્રતિવર્ષ શોધો.

3%
10%
5%
4%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પુષ્ટિમાર્ગના દર્શનની સ્થાપના કોણે કરી ?

નાનક
ચૈતન્ય
વલ્લભાચાર્ય
સૂરદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બદ્રીનાથ કયાં આવેલ છે ?

હિમાદ્રિ
મધ્ય હિમાલય
કુમાઉ હિમાલય
ટ્રાંસ હિમાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા બે રાજ્યમાં ભારતમાં સર્વપ્રથમ 1956માં પંચાયતી રાજની સ્થાપના થઈ ?

રાજસ્થાન–ઓડિસા
રાજસ્થાન–પંજાબ
રાજસ્થાન-આંધ્રપ્રદેશ
રાજસ્થાન–મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP