GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માકર્સથી નાપાસ થાય છે. તો પરીક્ષા કેટલા ગુણની હશે ? 300 270 350 900 300 270 350 900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક ધાતુના ઑકસાઈડનું અણુસૂત્ર MO છે, તો તે ધાતુના ફોસ્ફેટ સંયોજનનું અણુસૂત્ર ___ થાય. M(PO4) M2PO4 M3(PO4)2 M2(PO4)2 M(PO4) M2PO4 M3(PO4)2 M2(PO4)2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ? મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય કલકત્તા ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય કલકત્તા ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સુરતમાં 1850માં એલેકઝાન્ડર ફોર્બ્સની પ્રેરણાથી લાઈબ્રેરીની સ્થાપના થઈ. આ લાઈબ્રેરીનું નામ જણાવો. કિન્લોક લાઈબ્રેરી ફોર્બ્સ લાઈબ્રેરી એન્ડ્રુઝ લાઇબ્રેરી પ્રેસ્બિટિરિયન લાઈબ્રેરી કિન્લોક લાઈબ્રેરી ફોર્બ્સ લાઈબ્રેરી એન્ડ્રુઝ લાઇબ્રેરી પ્રેસ્બિટિરિયન લાઈબ્રેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે ? 0.2 મિનિટ 0.1 સેકન્ડ 0.25 સેકન્ડ 10 સેકન્ડ 0.2 મિનિટ 0.1 સેકન્ડ 0.25 સેકન્ડ 10 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પછાત વર્ગો માટેનું પ્રથમ આયોગ કોની અધ્યક્ષતામાં રચવામાં આવ્યું હતું ? કાકાસાહેબ કાલેલકર બી. શ્યામસુંદર ડૉ. બી. આર. આંબેડકર ગોપાલ બાબા વલંગકર કાકાસાહેબ કાલેલકર બી. શ્યામસુંદર ડૉ. બી. આર. આંબેડકર ગોપાલ બાબા વલંગકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP