Talati Practice MCQ Part - 9
એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય.

23½%
25%
26%
22½%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ?

ભગવદ્ ગીતા
ધર્મગ્રંથ
શબ્દકોષ
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'વડવાનલ' એટલે

વડના વૃક્ષ નીચે એકત્ર થયેલ વાનરોનો સમુહ
વડવાઓ (ઋષિઓ)એ શોધેલ એક અગ્નિ
દરિયામાં લાગતી આગ
જંગલમાં લાગતી આગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પોલીસદળને રોજિંદી કામગીરીમાં મદદરૂપ થાય છે ?

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બી.એસ.એફ.)
હોમગાર્ડ
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સી.આર પી.એફ.)
ગ્રામરક્ષક દળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP