Talati Practice MCQ Part - 9 એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય. 26% 23½% 25% 22½% 26% 23½% 25% 22½% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'Wings of Fire' ના લેખક કોણ છે ? જવાહરલાલ નેહરુ વિલિયમ શેકસપિયર આર. કે. નારાયણ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ જવાહરલાલ નેહરુ વિલિયમ શેકસપિયર આર. કે. નારાયણ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Select correct antonym of the word 'Former': Later Subsequent Resultant Latter Later Subsequent Resultant Latter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ? બૃહસ્પતિ વસિષ્ઠ નારદ મુનિ વેદવ્યાસ બૃહસ્પતિ વસિષ્ઠ નારદ મુનિ વેદવ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 “વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ? નરસિંહ મહેતા ગાંધીજી મીરાંબાઈ અખો નરસિંહ મહેતા ગાંધીજી મીરાંબાઈ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ? ઈકબાલ ઝવેરચંદ મેઘાણી રવિન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ઈકબાલ ઝવેરચંદ મેઘાણી રવિન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP