Talati Practice MCQ Part - 9 એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય. 26% 22½% 25% 23½% 26% 22½% 25% 23½% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દાંત અને હાડકાંના બંધારણમાં મુખ્યત્વે શું હોય છે ? કેલ્શીયમ ક્ષારો ફોસ્ફરસના ક્ષારો મેગ્નેશિયમ ક્ષારો સલ્ફરના ક્ષારો કેલ્શીયમ ક્ષારો ફોસ્ફરસના ક્ષારો મેગ્નેશિયમ ક્ષારો સલ્ફરના ક્ષારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતની કઈ નગરી 'સોનાની નગરી' કહેવાતી હતી ? ખંભાત સુરત દ્વારકા વડનગર ખંભાત સુરત દ્વારકા વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મહાન સમ્રાટ અશોકની રાજધાનીનું શહેર ક્યું હતું ? આમ્રપાલી વૈશાલી પાટલીપુત્ર ઉજ્જૈન આમ્રપાલી વૈશાલી પાટલીપુત્ર ઉજ્જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પૃથ્વીનાં ખંડોની કુલ સંખ્યા ___ છે. 7 (સાત) 8 (આઠ) 5 (પાંચ) 6 (છ) 7 (સાત) 8 (આઠ) 5 (પાંચ) 6 (છ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દરબારી ગવૈયા તાનસેનનો તાપ કયા સંગીતજ્ઞ દ્વારા શાંત કરવામાં આવેલ ? પંડિત ઓમકારનાથ તાનારીરી પંડિત જસરાજજી બૈજુ બાવરા પંડિત ઓમકારનાથ તાનારીરી પંડિત જસરાજજી બૈજુ બાવરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP