Gujarat Police Constable Practice MCQ
જાહેર નોકરના (રાજયસેવક) કાયદેસર અધિકારનો તિરસ્કારની જોગવાઇ IPC - 1860 ની કઇ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે ?

172 થી 190
101 થી 120
162 થી 180
182 થી 101

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક અનાથાશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથાશ્રમ માંથી જતી રહેતો હવેઆ ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે?

36 દિવસ
44 દિવસ
20 દિવસ
24 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
‘ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે?

ઈશ્વર પેટલીકર
કાકા કાલેલકર
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
દસ મીટર લંબાઇની ચોરસ જમીનનું ઘાસ નીંદતા એક મજૂરને એક કલાક થાય તો 30 મીટર લંબાઇની ચોરસ જમીનનું ઘાસ નીંદતા કેટલો સમય થાય ?

9 કલાક
3 કલાક
10 કલાક
4 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી કોણે ‘વેદો તરફ પાછા વળો’ નો નારો આપ્યો ?

મહાત્મા ગાંધી
કબીર
સ્વામી વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP