સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ બદલીને કયા વર્ષે ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું હતું ?

વર્ષ 1950
વર્ષ 1942
વર્ષ 1946
વર્ષ 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ?

ડૉ. હેડગેવાર
બાબાસાહેબ આંબેડકર
વીર સાવરકર
પૂ.ગુરુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી મહત્વના દિવસ અંગેનું અયોગ્ય જોડકુ પસંદ કરો.

વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર
રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર
વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ
રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતની સ્વાસ્થ્ય રાજધાની તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે ?

પુણે
ચેન્નાઈ
હૈદરાબાદ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

કાવ્યકલ્પલતા
ધર્માભ્યુદય
વિવેકકલિકા
કથારત્નાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP