સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ બદલીને કયા વર્ષે ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું હતું ? વર્ષ 1950 વર્ષ 1942 વર્ષ 1946 વર્ષ 1948 વર્ષ 1950 વર્ષ 1942 વર્ષ 1946 વર્ષ 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ.રાજેન્દ્રપ્રસાદ પં.જવાહરલાલ નેહરુ ડૉ.રાધાકૃષ્ણન ડૉ.બાબાસાહેબ આંબેડકર ડૉ.રાજેન્દ્રપ્રસાદ પં.જવાહરલાલ નેહરુ ડૉ.રાધાકૃષ્ણન ડૉ.બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ? સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ વિનોબા ભાવે અરવિંદ ઘોષ સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ વિનોબા ભાવે અરવિંદ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જગતમાં સૌપ્રથમ મુદ્રણકળાની શોધ કયા દેશે કરી હતી ? યુ.કે. ભારત યુ.એસ.એ. ચીન યુ.કે. ભારત યુ.એસ.એ. ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ ખેડુતોની સંસ્થા છે ? એગ્રો સર્વિસ સેન્ટર એફ.સી.આઈ. ઈફકો શ્રીરામ ફર્ટિલાઇઝર એગ્રો સર્વિસ સેન્ટર એફ.સી.આઈ. ઈફકો શ્રીરામ ફર્ટિલાઇઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ? ગિરનાર તારંગા પાલીતાણા કુંભારીયા ગિરનાર તારંગા પાલીતાણા કુંભારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP