સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ બદલીને કયા વર્ષે ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું હતું ?

વર્ષ 1950
વર્ષ 1942
વર્ષ 1946
વર્ષ 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ.રાજેન્દ્રપ્રસાદ
પં.જવાહરલાલ નેહરુ
ડૉ.રાધાકૃષ્ણન
ડૉ.બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી રામકૃષ્ણ
વિનોબા ભાવે
અરવિંદ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ ખેડુતોની સંસ્થા છે ?

એગ્રો સર્વિસ સેન્ટર
એફ.સી.આઈ.
ઈફકો
શ્રીરામ ફર્ટિલાઇઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ?

ગિરનાર
તારંગા
પાલીતાણા
કુંભારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP