Gujarat Police Constable Practice MCQ
માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા ?

હિલગાર્ડ અને એટકિન્સન
કોલહર
જહોન બી. વોટસન
અબ્રાહમ મેસ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
શંકરાચાર્ય કયા વાદમાં માનતા હતા ?

વિશિષ્ટ દ્વેતવાદ
અદ્વૈતવાદ
વિશ્વતવાદ
દ્વેતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
વિસ્કોમીટર શું માપવા માટે વપરાય છે?

હવાનું તાપમાન
લોહીનું દબાણ
ચીકાશ માપવા
દૂધની ઘનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતના બંધારણના કયા અનુચ્છેદ માં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

અનુચ્છેદ - 79
અનુચ્છેદ - 75
અનુચ્છેદ - 77
અનુચ્છેદ - 72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આલ્ફ્રેડ હાઈસ્કુલ – રાજકોટ કોના દ્વારા બનાવવામાં આવી હતી ?

સર આલ્ફ્રેડ પહેલા
સર આલ્ફ્રેડ બીજા
જૂનાગઢ નવાબ
લોર્ડ મેયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP