Gujarat Police Constable Practice MCQ Part - 2
‘સાક્ષીભાવ’ અને ‘ભાવયાત્રા' કોના પર લખાયેલ પુસ્તકોના નામ છે ?

શ્રી છબીલદાસ મહેતા
શ્રી શંકરસિંહ મહેતા
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી સુરેશભાઈ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પ્રકાશની તીવ્રતા શાના વડે માપી શકાય છે ?

ડેન્સિટોમીટર
ફોટોમીટર
યુડિયોમીટર
એકટીનોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નિગૃહણીય ગુનો (Cognizable Offence) એટલે___

દીવાની પ્રકારના
જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે
જે ગુનામાં પોલીસ વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે
ગંભીર પ્રકારના ગુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘બેંક ઓફ બરોડા’ના સ્થાપક કોણ છે ?

સયાજીરાવ ગાયકવાડ
પ્રતાપસિંહ ગાયકવાડ
પીલાજીરાવ ગાયકવાડ
ત્રિભુવનદાસ ગજ્જર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મહંમદ બેગડાએ કયું નામ ધારણ કરીને ગુજરાતનું સુલતાન પદ સંભાળ્યું હતું ?

આપેલ પૈકી એક પણ નહીં
નાસુરૂદીન મહંમદશાહ
જલાલખાન
ફતેહખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP