Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કોને સૌથી પ્રાચીન આધ કાયદા સંગ્રહ ગણવામા આવે છે ?

વિષ્ણુપુરાણ
ગરૂડ પુરાણ
મત્સ્ય પુરાણ
મનુસ્મૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સંત શિરોમણી શ્રી ગોપાલાનંદ બાપુનું 118 વર્ષની વયે નિધન થયું છે....તેમનો આશ્રમ ગુજરાતમાં કયાં આવેલો છે ?

પીપળી
બિલખા
મહુવા
સાયલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ફોજદારી કાર્ય પધ્ધતિ અધિનિયમ 1973ની ધારા 144-આધીન પસાર કરવામાં આવેલ હુકમ -

વહીવટી પ્રકારનો છે.
અર્ધ ન્યાયિક પ્રકારનો છે.
ન્યાયિક પ્રકારનો છે.
અર્ધ વહીવટી પ્રકારનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP