સામાન્ય જ્ઞાન (GK) કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? વૈષ્ણવ જૈન બૌદ્ધ શૈવ વૈષ્ણવ જૈન બૌદ્ધ શૈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ? અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સતલજ જળવિદ્યુત નિગમ લિમિટેડ (SJVN)નું વડુમથક ક્યા આવેલું છે ? લેહ શ્રીનગર શિમલા ચંદીગઢ લેહ શ્રીનગર શિમલા ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી ? 440 1800 2008 1980 440 1800 2008 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 63 મિલીમીટર વરસાદ પડ્યો હોય તો કેટલા ઈંચ કહેવાય ? દોઢ ઈંચ બે ઈંચ અઢી ઈંચ ત્રણ ઈંચ દોઢ ઈંચ બે ઈંચ અઢી ઈંચ ત્રણ ઈંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જળકમળ છોડીને જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે. બલરામને કુષ્ણને નંદગોપને નાગને બલરામને કુષ્ણને નંદગોપને નાગને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP