Gujarat Police Constable Practice MCQ Part - 2
“મનોગત્યાત્મક અભિગમ" ની રજુઆત કોણે કરી ?

વિલિયમ જેમ્સ
માર્ક વિલિમસન્સ
સિગ્મંડ ફ્રોઇડ
કાર્લ રોજર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાત રાજય સરકાર દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 ની કઇ ક્લમ હેઠળ અમદાવાદમાં જુલાઈ 2008માં થયેલ બોમ્બ વિસ્ફોટના આરોપીઓને જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ?

ક્લમ-167
ક્લમ-268
ક્લમ-267
ક્લમ-168

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મૃત્યુદંડની સજામાંથી...

ભારતના વડાપ્રધાન માફી આપી શકે.
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ માફી આપી શકે.
ભારતના રાષ્ટ્રપતિ માફી આપી શકે.
ભારતની સંસદ માફી આપી શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતી ભાષાના શિરમોર સમો “રણજીતરામ સુવર્ણચંદ્રક" સૌપ્રથમ કયાં સાહિત્યકાર ને એનાયત કરવામાં આવ્યો હતો ?

ઉમાશંકર જોશી
રણજીતરામ મહેતા
ઝવેરચંદ મેધાણી
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP