Gujarat Police Constable Practice MCQ Part - 2 નિ:શસ્ત્ર ભેગા થવાની સ્વતંત્રતા બંધારણના કયા અનુચ્છેદમાં છે ? 19 (1-સી) 19 (1-બી) 19 (1-એ) 19 (1-ડી) 19 (1-સી) 19 (1-બી) 19 (1-એ) 19 (1-ડી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગેરકાયદેસર મંડળમાં કેટલા માણસો હોવા જોઈએ ? બે ચાર ત્રણ પાંચ કે પાંચથી વધુ બે ચાર ત્રણ પાંચ કે પાંચથી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય બંધારણમાં નાગરિકતાની જોગવાઈ કયા ભાગમાં છે ? ભાગ-2 ભાગ-4 ભાગ-1 ભાગ-3 ભાગ-2 ભાગ-4 ભાગ-1 ભાગ-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પૃથ્વી પર વાતાવરણનું દબાણ શા કારણે હોય છે? પૃથ્વી પોતાની ધરીના આધારે ફરે છે તેના કારણે ગુરુત્વાકર્ષણના ખેંચાણના કારણે પૃથ્વી અસમાન રીતે ગરમ થતી હોવાને કારણે પૃથ્વીના પરિભ્રમણને કારણે પૃથ્વી પોતાની ધરીના આધારે ફરે છે તેના કારણે ગુરુત્વાકર્ષણના ખેંચાણના કારણે પૃથ્વી અસમાન રીતે ગરમ થતી હોવાને કારણે પૃથ્વીના પરિભ્રમણને કારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે ? કર્ણાટક કેરળ ઓડિશા તમિલનાડુ કર્ણાટક કેરળ ઓડિશા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના કયા રાજવીને અહિંસાપ્રેમી સમ્રાટ અશોક સાથે સરખાવવામાં આવે છે? સિદ્ધરાજ સોલંકીને વનરાજ ચાવડાને કુમારપાળને ભીમદેવ સોલંકીને સિદ્ધરાજ સોલંકીને વનરાજ ચાવડાને કુમારપાળને ભીમદેવ સોલંકીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP