Gujarat Police Constable Practice MCQ Part - 2
“વેર ગયાને ઝેર ગયા, વળી કાળા કેર ગયા હરખ હવે તું હિન્દુસ્તાન” નીચેનામાંથી કોની પંક્તિઓ છે ?

ન્હાનાલાલ
કવિ દલપતરામ
નરસિંહ મહેતા
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
જો નોટબુકના ભાવમાં 20%નો ઘટાડો કરવામાં આવે તો Rs.100 માં 2 નોટબુક વધુ ખરીદી શકાય છે તો એક નોટબુકનો ભાવ કેટલો હશે ?

Rs.15
Rs.12.50
Rs.12.2
Rs.10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પોતાના સંદેશના પ્રચાર-પ્રસાર માટે હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિમાર્ગી સંત કોણ હતા ?

રામાનંદ
સંત તુકારામ
તુલસીદાસ
કબીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP