Gujarat Police Constable Practice MCQ Part - 2
રાજદ્રોહ અંગેની ઇંસાફી કાર્યવાહી ચલાવવાની સતા કઇ અદાલતને છે ?

સેશન્સ અદાલત
જ્યુડીશિયલ કોર્ટ
હાઇકોર્ટ
ડિસ્ટ્રિક્ટ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન....

સાચું છે.
અંશતઃ સાચું છે.
આપેલ પૈકી એક પણ નહિ
ખોટું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP