Gujarat Police Constable Practice MCQ Part - 2
કોલસાની ખાણમાં આગ લાગવાનું મુખ્ય કારણ શું ?

એક્સાઇવ ગેસ
માર્શ ગેસ
સ્પેરિ ગેસ
વાન ગેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જાહેર સુલેહ-શાંતિ જાળવણી માટે ક્યારે જામીનગીરી માગી શકશે ?

પોતાની સુલેહ-શાંતિનાં હિતમાં જણાતું હોય
પોલીસ અધિકારીના રિપોર્ટ પરથી
બીજી કોઈ રીતે માહિતી મળી હોય
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પોતાના સંદેશના પ્રચાર-પ્રસાર માટે હિન્દીનો ઉપયોગ કરનાર પ્રથમ ભક્તિમાર્ગી સંત કોણ હતા ?

તુલસીદાસ
સંત તુકારામ
કબીર
રામાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP