Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેના જોડકાં જોડો. (પ્રખ્યાત વ્યક્તિઓના ઉપનામ)
વેદ
(A) ઋગ્વેદ
(B) યજુર્વેદ
(C) સામવેદ
(D) અથર્વવેદ
ઉપવેદ
1. ધનુર્વેદ
2. ગાંધર્વવેદ
૩. શિલ્પવેદ
4. આયુર્વેદ

A-4, B-3, C-2, D-1
A-4, B-1, C-2, D-3
A-4, B-1, C-3, D-2
A-1, B-4, C-3, D-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
આણંદમાં શિક્ષણરૂપી સ્થંભ ગણાતી એવી વલ્લભવિધાનગરની સ્થાપના કરનાર કોણ હતું ?

ભાઇલાલ
ભાઇ નરસિંહલાલ
ભાઇ ઝવેરભાઇ
ભાઇકાકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
‘કાલાન્ત કવિ’ તરીકે જાણીતા બાલશંકર કંથારીયાનું શિખરિણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું છે ?

કલપંત કવિ
મારી હૃદયવિણા
કવિલોક
કાલાંત નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP