Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેના મહાનુભાવો અને તેમના સમાધિ સ્થળની યોગ્ય જોડ જોડો.
(1) મહાત્મા ગાંધી
(2) મોરારજીભાઇ દેસાઇ
(3) ડો.બાબાસાહેબ આંબેડકર
(4) લાલબહાદુર શાસ્ત્રી
(A) વિજઘાટ (દિલ્હી)
(B) રાજઘાટ (દિલ્હી)
(C) અભયઘાટ (અમદાવાદ)
(D) ચૈત્યભૂમિ (મુંબઇ)

1-C, 2-B, 3-D, 4-A
1-B, 2-C, 3-D, 4-A
1-B, 2-A, 3-C, 4-D
1-C, 2-A, 3-B, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
હિદુ ધર્મમાં લોકોને પુનઃ દિક્ષીત કરવાના ઉદ્દેશ્યથી સ્વામી દયાનંદ સરસ્વતીએ કયુ આંદોલન ચલાવ્યું ?

શુધ્ધી ચળવળ
ધાર્મિક ચળવળ
દલબદલ ચળવળ
ધર્માંતર ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પક્ષ દ્રોહી સાક્ષી એટલે...

આપેલ પૈકી એક પણ નહીં
બોલનાર પક્ષકારની વિરુદ્ધ નિવેદન કરે છે
આપેલ બંને
બોલાવનાર પક્ષકારના સમર્થનમાં નિવેદન કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP