કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કેવડિયા ખાતે અખિલ ભારતીય પિઠાસીન અધિકારીઓની દ્વિ-દિવસીય પરિષદનો તાજેતરમાં કોણે પ્રારંભ કરાવ્યો હતો ? શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી રામનાથ કોવિંદે શ્રી વેકૈયા નાયડુએ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી રામનાથ કોવિંદે શ્રી વેકૈયા નાયડુએ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ISRO દ્વારા છોડવામાં આવનારા E05-01 સેટેલાઈટનો ઉદ્દેશ જણાવો. સૈન્ય સહાય કરવાનો આપેલ પૈકી એક પણ નહીં કૃષિ, વન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સહાય આપવાનો કોમ્યુનિકેશન સહાય સૈન્ય સહાય કરવાનો આપેલ પૈકી એક પણ નહીં કૃષિ, વન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સહાય આપવાનો કોમ્યુનિકેશન સહાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આસિયાન દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ? મ્યાનમાર ચીન મલેશિયા ઈન્ડોનેશિયા મ્યાનમાર ચીન મલેશિયા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દિપડા બચાવ અને પુનર્વસન માટે ગુજરાતના PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) અંતર્ગત દીપડાઓને જુનાગઢથી ક્યાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા ? અમદાવાદ સુરત કચ્છ જામનગર અમદાવાદ સુરત કચ્છ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી ચૌધરી ચરણસિંહ વિશે ખોટું વિધાન જણાવો ? તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે. તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે. તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે. તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'લોનાર સરોવર' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP