ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી ક્યું સ્થળ અશોક સ્તંભ સાથે જોડાયેલું છે ? માંડુ ખજૂરાહો છત્રી સાંચી માંડુ ખજૂરાહો છત્રી સાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? કર્માવતી અવંતી ઇન્દ્રાવતી રેવતી કર્માવતી અવંતી ઇન્દ્રાવતી રેવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો. સામાજિક/ધાર્મિક સંગઠનો 1) બ્રહ્મ સમાજ 2) પ્રાર્થના સમાજ 3) આર્ય સમાજ 4) રામકૃષ્ણ મિશન સ્થાપકો A) સ્વામી વિવેકાનંદB) સ્વામી દયાનંદ C) આત્મારામ પાંડુરંગ D) રાજા રામમોહનરાય 1-B, 2-A, 3-D, 4-C 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-D, 3-C, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-D, 3-C, 4-B 1-D, 2-C, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહિલાઓને સંબંધિત બાબતોમાં રાહત આપવા માટે કયા સુલ્તાને સૌપ્રથમ વખત 'Famine Code' બનાવેલ હતો ? મોહમ્મદ બિન તુઘલક ફિરૂઝ તઘલક અલાઉદ્દીન ખીલજી બલ્બન મોહમ્મદ બિન તુઘલક ફિરૂઝ તઘલક અલાઉદ્દીન ખીલજી બલ્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? સ્થાયી બંદોબસ્ત રૈયતવારી મહાલવારી ઈજારેદારી સ્થાયી બંદોબસ્ત રૈયતવારી મહાલવારી ઈજારેદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરના અવસાન બાદ ઈ.સ. 1605માં કોણ દિલ્હીની ગાદીએ આવ્યું ? સલીમ (જહાંગીર) શાહજહાં એકેય નહીં ઔરંગઝેબ સલીમ (જહાંગીર) શાહજહાં એકેય નહીં ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP