ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી ક્યું સ્થળ અશોક સ્તંભ સાથે જોડાયેલું છે ? માંડુ સાંચી ખજૂરાહો છત્રી માંડુ સાંચી ખજૂરાહો છત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? સ્વામી શ્રદ્ધાનંદ દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ જ્યોતિબા ફૂલે સ્વામી શ્રદ્ધાનંદ દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ જ્યોતિબા ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયેલ છે ? અયોધ્યા કલિંગ ઉજ્જૈન અરીકા મેડુ અયોધ્યા કલિંગ ઉજ્જૈન અરીકા મેડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ? નારાયણ દેસાઈ ગાંધીજી મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ ગાંધીજી મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ? સોમેશ્વર બીજો તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય પાંચમો વિક્રમાદિત્ય છઠ્ઠો સોમેશ્વર બીજો તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય પાંચમો વિક્રમાદિત્ય છઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ બાદશાહ બાબરે "તુઝુકે બાબરી" નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી ? ફારસી અરબી ઉર્દુ તુર્કી ફારસી અરબી ઉર્દુ તુર્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP