ભારતનો ઈતિહાસ (History of India)
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

સ્વામી શ્રદ્ધાનંદ
દયાનંદ સરસ્વતી
લાલા હંસરાજ
જ્યોતિબા ફૂલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ?

નારાયણ દેસાઈ
ગાંધીજી
મહાદેવ દેસાઈ
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ?

સોમેશ્વર બીજો
તૈલપ પ્રથમ
વિક્રમાદિત્ય પાંચમો
વિક્રમાદિત્ય છઠ્ઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP