ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

પંડિત દીનદયાળ
રાજ નારાયણ બોઝ
ગાંધીજી
બાળ ગંગાધર ટિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?

બૃહદરથ
ચંદ્રગુપ્ત મૌર્ય
બિંદુસાર
સંપ્રતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ?

11 જુલાઈ, 1832
8 એપ્રિલ, 1829
4 ઓગસ્ટ, 1811
10 ડિસેમ્બર, 1829

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી "ICS" તરીકે પ્રખ્યાત થયેલ હતી.

કૉર્નવૉલીસ
વિલિયમ બેન્ટિક
વૅલેસ્લી
વૉરન હેસ્ટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP