Gujarat Police Constable Practice MCQ Part - 2
“વેર ગયાને ઝેર ગયા, વળી કાળા કેર ગયા હરખ હવે તું હિન્દુસ્તાન” નીચેનામાંથી કોની પંક્તિઓ છે ?

કવિ દલપતરામ
દુલા ભાયા કાગ
ન્હાનાલાલ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભરણપોષણ હુકમના અમલ માટેની મુદત મર્યાદા કેટલી છે ?

ચુકવણીપાત્ર બને તે તારીખથી બે વર્ષ સુધી
ચુકવણીપાત્ર બને તે તારીખથી છ મહિના સુધી
ચુકવણીપાત્ર બને તે તારીખથી એક વર્ષ સુધી
ચુકવણીપાત્ર બને તે તારીખથી નવ મહિના સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે?

મહાદેવભાઈ દેસાઈ
મૌલાના આઝાદ
સુભાષચંદ્ર બોઝ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP