Gujarat Police Constable Practice MCQ Part - 2
ઈન્ડિયન પીનલ કોડની કલમ 403 મુજબ બદદાનતથી મિલકતનો દુર્વિનિયોગ...

સ્થાવર મિલકતની બાબતમાં થઈ શકે.
બંને માટે થઈ શકે.
જંગમ મિલકતની બાબતમાં થઈ શકે.
એકેય માટે ન થઈ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
“મનોગત્યાત્મક અભિગમ" ની રજુઆત કોણે કરી ?

માર્ક વિલિમસન્સ
સિગ્મંડ ફ્રોઇડ
કાર્લ રોજર્સ
વિલિયમ જેમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેના પ્રસ્તાવની શરૂઆત કયા ગૃહમાંથી થાય છે ?

લોકસભા
રાજ્યસભા
વિધાનસભા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ચિકિત્સા શાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ?

બેસ્ટન વોર્ન
હિપ્પોક્રેટસ
માઇકલ ફેરાડે
રૂડોલ્ફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP