Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુનાઈત અપ-પ્રવેશ માટે

વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ.
વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે.
વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ.
વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ચોથી સદીમાં આર્યુવેદમાં વાઢકાપ પદ્ધતિનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા.

બ્રહ્મગુપ્ત
સુશ્રુત
ચરક
નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
હવામાં રહેલા ભેજના પ્રમાણને જાણવા માટે ક્યુ સાધન વપરાય છે ?

બેરોમીટર
થર્મોમીટર
હાઈગ્રોમીટર
હાઇડ્રોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP