Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કયુ સ્થાપત્ય શાહજહાં દ્વારા નિર્મિત નથી ?

મોતી મસ્જિદ
બીબી કા મકબરા
જામા મસ્જિદ
દિલ્હીનો લાલકિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી ક્યું જોડકુ બંધબેસતુ નથી ?

ગુજરાતી સોનેટના પિતા-સુંદરમ્
આદિ કવિ - નરસિંહ મહેતા
કવિશિરોમણિ - પ્રેમાનંદ
ગરબીઓ ના કવિ - દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
આણંદમાં શિક્ષણરૂપી સ્થંભ ગણાતી એવી વલ્લભવિધાનગરની સ્થાપના કરનાર કોણ હતું ?

ભાઇ નરસિંહલાલ
ભાઇકાકા
ભાઇલાલ
ભાઇ ઝવેરભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP