Gujarat Police Constable Practice MCQ Part - 3
જ્યારે સંસદ શરૂ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમની અસર કેટલા સમય સુધી શરૂ રહેશે ?

સંસદ સત્ર મળે ત્યારથી છ અઠવાડિયા સુધી
3 મહિના
1 મહિનો
15 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે ?

32.8 લાખ ચોરસ કિ.મી. અંદાજીત
320 લાખ ચોરસ કિ.મી. અંદાજીત
35 લાખ ચોરસ કિ.મી. અંદાજીત
31 લાખ ચોરસ કિ.મી. અંદાજીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ___

સામાજિક વસ્તીશાસ્ત્ર
સામાજિક મનોવિજ્ઞાન
ભારતીય સમાજવ્યવસ્થા
વ્યાવહારિક સમાજશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP