Gujarat Police Constable Practice MCQ Part - 3
‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ?

સી.ટી મોર્ગન
વોટસન
હિલગાર્ડ એટકિનસન
એચ.ઇ.ગેરેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારત સરકારના 30 સપ્ટેમ્બર, 1967ના જાહેરનામા અંતર્ગત રાજયની પ્રાદેશિક હકુમત દરિયામાં કેટલા માઈલના વિસ્તાર સુધી લંબાયેલી છે ?

12 નોટિકલ માઈલ સુધી
6 નોટિકલ માઈલ સુધી
3 નોટિકલ માઇલ સુધી
13 નોટિકલ માઇલ સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એવિડન્સ એકટ - 1872ની કલમ -45 નાં પ્રબંધ મુજબ નિષ્ણાંતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે ?
(i) વિદેશી કાયદો
(ii) કલા - વિજ્ઞાન
(iii) રાજનીતિ
(iv) હસ્તાક્ષર કે આંગળાની છાપ

ii, iii, iv
i, ii, iii
i, iii, iv
i, ii, iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP