Gujarat Police Constable Practice MCQ Part - 3
ઈ.સ. 1905માં ભારતમાં સૌપ્રથમ કોલકાત્તા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિષય ભણાવવાની શરૂઆત કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

બોઝેન્દ્રનાથ સીલ
ડો. એન.એન. એનગુપ્તા
રાધાકમલ મુખરજી
રાજેન્દ્રનાથ બેનર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ?

અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે.
અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે.
અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે.
અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP