Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તા. 31/12/2016 ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા ?

તકામ પારીયો
નવાબ તુકી
પેમા ખાંડુ
પંજી મારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો.' કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો.

માલિની
સ્ત્રગ્ધરા
મંદાક્રાંતા
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP