Gujarat Police Constable Practice MCQ Part - 3 “સ્મરણયાત્રા” એ ક્યાં સર્જકની જાણીતી આત્મકથા છે ? ચીનુ મોદી ગોર્વધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર બ.ક.ઠાકર ચીનુ મોદી ગોર્વધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર બ.ક.ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એકાંત કેદની સજા અંગે કયું વિધાન સાચું છે ? કેદની સજાના પૂરેપૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે. દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગરૂપે ન થઈ શકે. આપેલ તમામ એકસાથે 14 દિવસથી વધુ એકાંત સમયની કેદની સજા ન થઈ શકે. કેદની સજાના પૂરેપૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે. દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગરૂપે ન થઈ શકે. આપેલ તમામ એકસાથે 14 દિવસથી વધુ એકાંત સમયની કેદની સજા ન થઈ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ક્રાયોજેનિક એન્જિન ટેક્નોલોજી ધરાવનાર ભારત કેટલામો દેશ છે ? ત્રીજો ચોથો છઠ્ઠો પાંચમો ત્રીજો ચોથો છઠ્ઠો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વર્ષ દરમિયાન ક્યારે સૌથી લાંબો દિવસ હોય છે ? 24 ફેબ્રુઆરી 21 માર્ચ 21 જૂન 10 ઓગસ્ટ 24 ફેબ્રુઆરી 21 માર્ચ 21 જૂન 10 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વડોદરા સાહિત્ય સભા જે હાલમાં પ્રેમાનંદ સાહિત્યસભા તરીકે ઓળખાય તેની સ્થાપના કયારે થઈ હતી ? 1916 1921 1901 1905 1916 1921 1901 1905 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પાટણની 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ? સિધ્ધરાજ જયસિંહ ઉદયમતી મીનળદેવી રાણી રૂપમતી સિધ્ધરાજ જયસિંહ ઉદયમતી મીનળદેવી રાણી રૂપમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP