Gujarat Police Constable Practice MCQ Part - 3
‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ?

એચ.ઇ.ગેરેટ
વોટસન
સી.ટી મોર્ગન
હિલગાર્ડ એટકિનસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કલેઈમ ટ્રીબ્યુનલના સભ્ય તરીકે કોને નીમી શકાય ?

હાઈકોર્ટના ચાલુ કે માજી જજ
હાઈકોર્ટના જજ તરીકે નિમાવાની લાયકાત ધરાવનાર
ચાલુ કે માજી ડીસ્ટ્રીકટ જજ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP