Gujarat Police Constable Practice MCQ Part - 3
‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ?

એચ.ઇ.ગેરેટ
સી.ટી મોર્ગન
હિલગાર્ડ એટકિનસન
વોટસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં ખુનની જોગવાઇ કઇ કલમો હેઠળ દર્શાવવામાં આવી છે ?

304 થી 305
300 થી 305
આપેલ પૈકી એક પણ નહીં
300 થી 303

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
વ્યભિચારના ગુનામાં સ્ત્રી ઉપર પણ તહોમત લાગી શકે.

આ વિધાન સત્ય છે.
આપેલ પૈકી એક પણ નહીં
આ વિધાન અસત્ય છે.
આ વિધાન અર્ધસત્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પાટણના ચાવડા વંશનો અંત કોણે કર્યો ?

જયશીખરી
સિધ્ધરાજ જયસિંહ
મુળરાજ સોલંકી
ભીમદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP