સામાન્ય જ્ઞાન (GK) લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે ? 0.2 0.15 0.1 0.05 0.2 0.15 0.1 0.05 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે પૈકી કઇ જોડ ખોટી છે ? પન્નાલાલ પટેલ – માંડલી બકુલ ત્રિપાઠી – નડિયાદ ઉમાશંકર જોષી – બામણા હરીન્દ્ર દવે – ખંભાત પન્નાલાલ પટેલ – માંડલી બકુલ ત્રિપાઠી – નડિયાદ ઉમાશંકર જોષી – બામણા હરીન્દ્ર દવે – ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક માણસ લુચ્ચો દેખાય છે – આ વાકયમાં પુરક પદ લુચ્ચો છે ? વિશેષણ સર્વનામ સંજ્ઞા કૃદંત વિશેષણ સર્વનામ સંજ્ઞા કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આપેલ શબ્દોમાંથી "સર્વનામ" દર્શાવતો શબ્દ શોધો. કજિયાખોર મુદુતાથી તમે સોનું કજિયાખોર મુદુતાથી તમે સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે. દર્શક પનાલાલ પટેલ રાજેન્દ્ર શાહ નારાયણ દેસાઇ દર્શક પનાલાલ પટેલ રાજેન્દ્ર શાહ નારાયણ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP