સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

નરસિંહ મહેતા
ખબરદાર
મોહનદાસ કરમચંદ ગાંઘી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા ?

કૈલાસનાથ કાત્જુ
સ્વરણસિંહ
વી.કે. ક્રિષ્ના
બી‌.એમ. કૌલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP