સામાન્ય જ્ઞાન (GK)
બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ?

ભોગ બનનાર મહિલાની સહમતીથી
ન્યાયાધીશના હુકમ પછી
તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી
પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ?

નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે
ઉપરના તમામ હેતુઓ
ઇશારાથી કરેલ નિવેદન
નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP