સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કોણ ભારતીય બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના સભ્ય ન હતા ?

કનૈયાલાલ મુનશી
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ટી માધવરાવ
સૈયદ મહમ્મદ સાદુલ્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ડોક્ટ્રિન ઓફ લેપ્સ' સાથે કયો ગવર્નર જનરલ જોડાયેલો છે ?

વિલિયમ બેન્ટિક
વોરન હેસ્ટિંગ્સ
રોબર્ટ ક્લાઈવ
ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મા. મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગુણવંતરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સામાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ?

સારા માર્ગો
દારૂબંધી
વિશાળ દરિયાકિનારો
ગૌહત્યા સંબંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP