સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કોણ ભારતીય બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના સભ્ય ન હતા ? ટી માધવરાવ ડૉ. રાજેન્દ્રપ્રસાદ સૈયદ મહમ્મદ સાદુલ્લા કનૈયાલાલ મુનશી ટી માધવરાવ ડૉ. રાજેન્દ્રપ્રસાદ સૈયદ મહમ્મદ સાદુલ્લા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'જુમો ભિસ્તી' વાર્તામાં પાડાનું નામ શું હતું ? જુમો ભૂરો વેણુ રેણુ જુમો ભૂરો વેણુ રેણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) છત્રીસ બોલમાં સદી કરીને નવો વિક્રમ કોણે રચ્યો ? કોરી એન્ડરસન શેન વોર્ન સંગાકારા સચીન તેંડુલકર કોરી એન્ડરસન શેન વોર્ન સંગાકારા સચીન તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ? મામલતદારશ્રીને કલેકટરશ્રીને ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને મામલતદારશ્રીને કલેકટરશ્રીને ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય. અનિશ્ચિત મરજિયાત ફરજિયાત અનુકૂળતા અનુસાર અનિશ્ચિત મરજિયાત ફરજિયાત અનુકૂળતા અનુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ? 14 મે 1889 14 એપ્રિલ 1891 14 એપ્રિલ 1905 14 જુલાઈ 1917 14 મે 1889 14 એપ્રિલ 1891 14 એપ્રિલ 1905 14 જુલાઈ 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP