Gujarat Police Constable Practice MCQ Part - 3
મરકેપ્ટન વાયુનો ઉપયોગ શેના માટે થાય છે ?

ગેસના બાટલામાં
આઇસ્ક્રીમમાં
ખનીજ તેલ
સોડા વોટરમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જે કોઈ વ્યકિતને કોઇ સ્થળેથી જવાન બળજબરીથી ફરજ પાડે અથવા કોઇ પ્રકારે છેતરીને તેમ કરવા લલચાવે તો તે વ્યકિતનું ___ કર્યુ કહેવાય.

આપેલ બંને
અપનયન
આપેલ પૈકી એક પણ નહીં
અપહરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ?

દાંડીકૂચ
બારડોલી સત્યાગ્રહ
અમદાવાદ મિલ કામદારની હડતાલ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય ફોજદારી ધારો -1860 ની કલમ -84નું જણાવે છે ?

તબીબી ગાંડપણ
નૈતિક ગાંડપણ
અસ્થિર મમજની વ્યકિતએ કરેલું મૃત્ય
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP