સામાન્ય જ્ઞાન (GK)
ઇન્ડીયન પીનલ કોડ નીચેનામાંથી કયા રાજયને લાગુ પડતું નથી?

પાંડેચરી
અરૂણાચલ પ્રદેશ
નાગાલેન્ડ
જમ્મુ અને કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા ?

સ્વરણસિંહ
વી.કે. ક્રિષ્ના
બી‌.એમ. કૌલ
કૈલાસનાથ કાત્જુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ?

સ્વામી વિવેકાનંદ
અરવિંદ ઘોષ
વિનોબા ભાવે
સ્વામી રામકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજય સલામતી કમિશનના અધ્યક્ષપદે કોણ હોય છે ?

રાજયના પોલીસ વડા
રાજયના ગૃહ સચિવશ્રી
મુખ્ય મંત્રીશ્રી
રાજયના ગૃહ મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP