સામાન્ય જ્ઞાન (GK)
કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલુ છે.

કાવ્ય
નાટક
નવલકથા
નિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ?

બૃહતસંહિતા
બ્રહ્મકૂટ સિદ્ધાંત
યોગયાત્રા
બૃહતજાતક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વર્તુળ : વ્યાસ' જેવી જોડી પસંદ કરો.

ચોરસ : લંબચોરસ
લંબચોરસ : વિકર્ણ
દ્વિભાજક : ખૂણો
વ્યાસ : ત્રિજ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP