સામાન્ય જ્ઞાન (GK) જનનીની જોડ સખી નહી જડે રે લોલ આ પંકિત કોની રચેલી છે ? મેઘાણી પ્રેમાનંદ કલાપી બોટાદકર મેઘાણી પ્રેમાનંદ કલાપી બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઇ ક્રીમીનલ પ્રોસીજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવે છે ? પ્રકરણ 11 પ્રકરણ 12 પ્રકરણ 17 પ્રકરણ 8 પ્રકરણ 11 પ્રકરણ 12 પ્રકરણ 17 પ્રકરણ 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે ? 0.1 0.15 0.2 0.05 0.1 0.15 0.2 0.05 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ? વાત અને કફ દૂર કરે હૃદય રોગની સારવાર ચામડી-દાંત-પેઢાના રોગો માટે શરદી-ઉધરસ-તાવ માટે વાત અને કફ દૂર કરે હૃદય રોગની સારવાર ચામડી-દાંત-પેઢાના રોગો માટે શરદી-ઉધરસ-તાવ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ? indianrailway.nic.in indianrailwayonline.co.in indianrail.gov.in/pnr_Enq.html irctc.co.in indianrailway.nic.in indianrailwayonline.co.in indianrail.gov.in/pnr_Enq.html irctc.co.in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અનુ.જાતિ / અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ભારતના કયા રાજ્યને બાકાત કરે છે ? જમ્મુ અને કાશ્મીર ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર જમ્મુ અને કાશ્મીર ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP