સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?

બાબા રામદેવ
અભિષેક બચ્ચન
અમિતાભ બચ્ચન
સલમાન ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ?

જૈન
વૈષ્ણવ
શૈવ
બૌદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે ?

સત્યમ, શિવમ, સુન્દરમ
સત્ય વિજયતે
સત્યમેવ જયતે
જય સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ?

સરોજ પાઠક
વિનોદિની નીલકંઠ
હિમાંશી શેલત
ઈલા આરબ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP