Gujarat Police Constable Practice MCQ Part - 3
અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ?

અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે
અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે.
અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે.
અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના પૈકી કઇ બાબતનો ઈન્ડિયન પીનલ કોડ - 1860માં વ્યથામાં સમાવેશ થાય છે ?

શારીરીક પીડા આપવી
શારીરીક નિર્બળતા પેદા કરવી
આપેલ તમામ
રોગ ઉત્પન્ન કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP