સામાન્ય જ્ઞાન (GK) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? મહમૂદ ગઝનવીએ શિહાબુદીન ધોરી કુતુબુદીન ઐબિકે કુતુબુદીન બખ્તિયારે મહમૂદ ગઝનવીએ શિહાબુદીન ધોરી કુતુબુદીન ઐબિકે કુતુબુદીન બખ્તિયારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર પ્રભાવક ચરિત - કવિ સુભટ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર પ્રભાવક ચરિત - કવિ સુભટ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદા અંગેની જોગવાઈ છે ? પાંચમી અનુસૂચિ દસમી અનુસૂચિ બીજી અનુસૂચિ આઠમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ દસમી અનુસૂચિ બીજી અનુસૂચિ આઠમી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કોણ ભારતીય બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના સભ્ય ન હતા ? ડૉ. રાજેન્દ્રપ્રસાદ કનૈયાલાલ મુનશી સૈયદ મહમ્મદ સાદુલ્લા ટી માધવરાવ ડૉ. રાજેન્દ્રપ્રસાદ કનૈયાલાલ મુનશી સૈયદ મહમ્મદ સાદુલ્લા ટી માધવરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ? સરોજિની નાયડુ જયપ્રકાશ નારાયણ આચાર્ય જે.બી કૃપલાણી રાજેન્દ્ર પ્રસાદ સરોજિની નાયડુ જયપ્રકાશ નારાયણ આચાર્ય જે.બી કૃપલાણી રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડ નીચેનામાંથી કયા રાજયને લાગુ પડતું નથી? પાંડેચરી નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પાંડેચરી નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP