સામાન્ય જ્ઞાન (GK)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

કુતુબુદીન ઐબિકે
મહમૂદ ગઝનવીએ
શિહાબુદીન ધોરી
કુતુબુદીન બખ્તિયારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ?

વિનોબા ભાવે
સ્વામી રામકૃષ્ણ
સ્વામી વિવેકાનંદ
અરવિંદ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વનો સૌથી મોટો નદીય ટાપુ (માજુલી) કઈ નદી પર આવેલો છે ?

ગંગા, પશ્ચિમ બંગાળ
બ્રહ્મપુત્ર, આસામ
નાઈલ, ઇજિપ્ત
મોસ્કવા, મોસ્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગો વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

તત્પોદક કુંડ
ઉષ્મજલ કુંડ
તત્પોજલ કુંડ
અગ્નજલ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP