સામાન્ય જ્ઞાન (GK) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? મહમૂદ ગઝનવીએ કુતુબુદીન બખ્તિયારે શિહાબુદીન ધોરી કુતુબુદીન ઐબિકે મહમૂદ ગઝનવીએ કુતુબુદીન બખ્તિયારે શિહાબુદીન ધોરી કુતુબુદીન ઐબિકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટની જોગવાઇ મુજબ નીચેના પૈકી ’કબૂલાત’ માં સમાવેશ થતો નથી ? તાર્કિક લેખિત અને માખિક મૌખિક લેખિત તાર્કિક લેખિત અને માખિક મૌખિક લેખિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ? indianrailwayonline.co.in indianrail.gov.in/pnr_Enq.html irctc.co.in indianrailway.nic.in indianrailwayonline.co.in indianrail.gov.in/pnr_Enq.html irctc.co.in indianrailway.nic.in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?1. જયંત પાઠક2. દલપતરામ3. ઉસનસ્4. નર્મદ 2 અને 4 1 અને 2 1 અને 4 1 અને 3 2 અને 4 1 અને 2 1 અને 4 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં નીચે પૈકી કોના ભરણપોષણ અંગે જોગવાઇ નથી ? બાળકો ભાઇઓ પત્ની મા – બાપ બાળકો ભાઇઓ પત્ની મા – બાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ચિતોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ? રાણા ઉદયસિંહ રાણા સાંગા મહારાણા પ્રતાપ રાણા કુમ્ભા રાણા ઉદયસિંહ રાણા સાંગા મહારાણા પ્રતાપ રાણા કુમ્ભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP