સામાન્ય જ્ઞાન (GK)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

કુતુબુદીન ઐબિકે
શિહાબુદીન ધોરી
કુતુબુદીન બખ્તિયારે
મહમૂદ ગઝનવીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ?

પ્રભાચંદ્રસૂરિ
કવિ સુભટ
કવિ પાલ્હણપુત્ર
વિનયચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ?

ડૉ.એમ. એન. દેસાઈ
પ્રા. નિરંજન દવે
ડૉ. પી. સી. વૈદ્ય
શ્રી વી. આર. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત વિસ્તારનું ગુર્જરત્રા(ગુજરાત) નામ કયા શાસકના સમયમાં પ્રચલિત થયું ?

કુમારપાળ
મૂળરાજ પ્રથમ
ભીમદેવ પ્રથમ
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હર બિલાસ શારદા એક કાયદાના (જે શારદા એક્ટ તરીકે ઓળખાય છે) ઘડવૈયા હતા. તે કાયદો કયો હતો ?

બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929
વિધવા પુન:લગ્ન કાયદો
હિંદુ સ્ત્રી વારસાધારો
હિન્દુ સિવિલ મેરેજ એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું ?

વિસનગર
વડનગર
અમદાવાદ
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP