Gujarat Police Constable Practice MCQ Part - 4
કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
સુભાષચંદ્ર બોઝ
મૌલાના આઝાદ
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઈ. સ. 1798માં વસ્તી પર નિબંધ કોણે લખ્યો હતો ?

વિલિયમ પેટી
થોમસ રોબર્ટ માલ્થસ
જ્હોન ગ્રાઉન્ટ
ફ્રાંક લોરીમેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP