Gujarat Police Constable Practice MCQ Part - 4
કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ?

સુભાષચંદ્ર બોઝ
મૌલાના આઝાદ
સરદાર વલ્લભભાઈ પટેલ
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
તાજનો સાક્ષી બનનાર વ્યક્તિ

પોલીસ દ્વારા પસંદ કરાયેલ સાક્ષી હોય છે
જાહેર જનતાનો સાક્ષી હોય છે
ફરિયાદપક્ષનો સાક્ષી હોય છે
પોતે પણ તે ગુનાનો તહોમતદાર હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP