Gujarat Police Constable Practice MCQ Part - 4
કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
મૌલાના આઝાદ
સુભાષચંદ્ર બોઝ
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયા ને શું કહે છે ?

ઉર્ધ્વીકરણ
નિક્ષેપણ
ઘનીભવન
બાષ્પીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP