Gujarat Police Constable Practice MCQ Part - 4
કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
મૌલાના આઝાદ
મહાદેવભાઈ દેસાઈ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
બાઈનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે ?

વોન ન્યુમેન
અગસ્ટા
ચાર્લ્સ બેબેઝ
લાયન એક્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
તાજનો સાક્ષી બનનાર વ્યક્તિ

પોલીસ દ્વારા પસંદ કરાયેલ સાક્ષી હોય છે
જાહેર જનતાનો સાક્ષી હોય છે
પોતે પણ તે ગુનાનો તહોમતદાર હોય છે
ફરિયાદપક્ષનો સાક્ષી હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP